22 જુલાઈના રોજ આ ખતરનાક યોગ બની રહ્યો છે, આ રાશિઓ પર સંકટ

૨૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ, ઉર્જાનો ગ્રહ મંગળ અને આધ્યાત્મિકતાનો ગ્રહ નેપ્ચ્યુન ૭૨ ડિગ્રીના ખાસ ખૂણા પર રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ…

શનિના પ્રકોપથી બચાવશે આ 3 લોખંડના વાસણો, શનિવારે કરો આ કામ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શનિ અશુભ પ્રભાવ પાડવાનું શરૂ કરે…
સચિવાલય

ગુજરાતમાં ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમની જાહેરાત થશે? ગુજરાત સચિવાલય ફેડરેશને CMને પત્ર લખ્યો

પેટ્રોલ-ડીઝલની બચત માટે Delhi સહિત કેટલાક રાજ્યોમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં મૂકાઈ રહી છે. આવી સ્થિતિમાં હવે Gujaratમાં પણ સરકારી કચેરીઓ…
વર્ક ફ્રોમ હોમ

શું ગુજરાતમાં પણ વર્ક ફ્રોમ હોમ લાગુ થશે? દિલ્હી-યુપી સરકારમાં અઠવાડિયામાં બે દિવસ વર્કફ્રોમ હોમ

Narendra Modi દ્વારા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાની કરાયેલી અપીલની અસર હવે દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. Delhi સરકારે આ મામલે મહત્વપૂર્ણ…
શનિ જયંતિ

શનિ જયંતિ પર બનશે બુધાદિત્ય રાજયોગ, આ રાશિના લોકોને મળશે મોટી સિદ્ધિ

શનિ જયંતિના દિવસે બનતો બુધાદિત્ય યોગ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ પરિણામો લાવી શકે છે. આ યુતિ ઘણા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન…

ઘરકંકાસમાં હત્યા કરી પત્ની-પુત્રીની લાશને દાટી દીધી

મહેસાણા જિલ્લાના Vadnagar તાલુકાના શાહપુર(વડ) ગામમાં માતા-પુત્રીની હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગિરિશ નામના યુવકે…

સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત

સુરતના Laskana વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક એક કરુણ માર્ગ અકસ્માત બન્યો હતો. પૂરઝડપે દોડતી સરકારી એસટી બસે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને…

15 વર્ષની સગીરા પર કારખાનેદારનું 9 મહિના સુધી દુષ્કર્મ

સુરતના Bhathena વિસ્તારમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક સાડી ફોલ્ડિંગ કારખાનાના માલિકે પોતાની ફેક્ટરીમાં કામ કરતી સગીરાને…

મમતાએ કહ્યું- રાજીનામું નહીં આપું, જનાદેશથી નહીં અમે ષડયંત્રથી હાર્યા

પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વચ્ચે મુખ્યમંત્રી Mamata Banerjeeએ કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે.…